બેચરાજી: સાંપાવાડાની જાગૃતિ વિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, બહુચરાજી( ભૂરાજી ઠાકોર) બહુચરાજી તાલુકાના સાંપાવાડા ગામમાં આવેલ જાગૃતિ વિધાલયમાં ગુરુવારના રોજ એક બાળ એક વૃક્ષ અંર્તગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જાગૃતિ વિધાલયના આચાર્ય અશોકભાઈ બી.પટેલ તેમજ સ્ટાફ મિત્રો અને વિધાર્થીઓએ સંકુલમાં જુદા જુદા પ્રકારના છોડ રોપ્યા હતા. વિધાર્થીઓને ઘરે વાવવા માટે દરેક વિધાર્થીઓને એક એક છોડ આપવામાં આવ્યો હતો.તેને ઉછેરવા માટે શપથ
 
બેચરાજી: સાંપાવાડાની જાગૃતિ વિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, બહુચરાજી( ભૂરાજી ઠાકોર)

બહુચરાજી તાલુકાના સાંપાવાડા ગામમાં આવેલ જાગૃતિ વિધાલયમાં ગુરુવારના રોજ એક બાળ એક વૃક્ષ અંર્તગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જાગૃતિ વિધાલયના આચાર્ય અશોકભાઈ બી.પટેલ તેમજ સ્ટાફ મિત્રો અને વિધાર્થીઓએ સંકુલમાં જુદા જુદા પ્રકારના છોડ રોપ્યા હતા. વિધાર્થીઓને ઘરે વાવવા માટે દરેક વિધાર્થીઓને એક એક છોડ આપવામાં આવ્યો હતો.તેને ઉછેરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.