ચકચાર@થરાદ: મહામારી વચ્ચે નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી આવી

અટલ સમાચાર, થરાદ કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાની કેનાલમાં આપધાત કરવાનો સિલસિલો યથાવત છે. આજે સવારે થરાદની કેનાલમાંથી અજાણ્યા ઇસમની લાશ મળી આવતા ચકચાર મચી છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિતના લોકોના ટોળાં એકઠા થઇ ગયા છે. સ્થાનિકો દ્રારા ફાયર ફાઇટરને જાણ કરતા ફાયર સ્ટાફ દ્રારા મૃતકની લાશે બહાર નિકાળાઇ હતી. થરાદ પોલીસે મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ
 
ચકચાર@થરાદ: મહામારી વચ્ચે નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી આવી

અટલ સમાચાર, થરાદ

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાની કેનાલમાં આપધાત કરવાનો સિલસિલો યથાવત છે. આજે સવારે થરાદની કેનાલમાંથી અજાણ્યા ઇસમની લાશ મળી આવતા ચકચાર મચી છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિતના લોકોના ટોળાં એકઠા થઇ ગયા છે. સ્થાનિકો દ્રારા ફાયર ફાઇટરને જાણ કરતા ફાયર સ્ટાફ દ્રારા મૃતકની લાશે બહાર નિકાળાઇ હતી. થરાદ પોલીસે મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદ પંથકના ઢીમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક આશાસ્પદ યુવકની લાશ મળી આવી છે. આજે વહેલી સવારે કેનાલમાં લાશ જો રાહદારીએ ફાયર ફાઇટરને જાણ કરી હતી. કેનાલમાંથી લાશ મળી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકો ટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાને લઇ થરાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે થરાદ સિવીલ મોકલી આપી છે. આ તરફ મૃતકની ઓળખવિધિ મામલે પણ તપાસ શરૂ કરી છે.