દિયોદર: યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર
અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર) બનાસકાંઠામાં શનિવારે એક આશાસ્પદ યુવાને આપઘાત નો પ્રયાસ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દિયોદરના ભરત વ્યાસ નામના યુવકે અમુક અસામાજીક તત્વોએ દુકાન પચાવી પાડી માનસિક ત્રાસ આપતા હોવાથી સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દિયોદરમાં અમુક લોકોએ દુકાન પચાવી પાડી માનસિક ત્રાસ આપતા
Jun 8, 2019, 18:33 IST
અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર)
બનાસકાંઠામાં શનિવારે એક આશાસ્પદ યુવાને આપઘાત નો પ્રયાસ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દિયોદરના ભરત વ્યાસ નામના યુવકે અમુક અસામાજીક તત્વોએ દુકાન પચાવી પાડી માનસિક ત્રાસ આપતા હોવાથી સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
દિયોદરમાં અમુક લોકોએ દુકાન પચાવી પાડી માનસિક ત્રાસ આપતા હોવાથી ભરત વ્યાસ નામના યુવકે ઝેરી દવા પી ને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા પોલીસે યુવાનને સારવાર અર્થે સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.