આસ્થાઃ કબૂતરનુ એક પીંછું તમને ભિખારીમાંથી આ રીતે કરોડપતિ બનાવી શકે છે

અટલ સમાચાર, ડેસ્ક જો તમે તમારા ઘરના અમુક ખૂણામા કબૂતરના પીંછા મૂકશો તો તમારા ઘરમા રહેલી આર્થિક અને નાણાકીય સમસ્યાઓ તુરંત દૂર થઈ જશે. જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, કબૂતર એ એક એવુ પક્ષી છે કે, જે તમારા ઘરમા ગરીબી લાવે છે પરંતુ, એ વાત પણ વાસ્તવિક છે કે, જો તમે
 
આસ્થાઃ કબૂતરનુ એક પીંછું તમને ભિખારીમાંથી આ રીતે કરોડપતિ બનાવી શકે છે

અટલ સમાચાર, ડેસ્ક

જો તમે તમારા ઘરના અમુક ખૂણામા કબૂતરના પીંછા મૂકશો તો તમારા ઘરમા રહેલી આર્થિક અને નાણાકીય સમસ્યાઓ તુરંત દૂર થઈ જશે. જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, કબૂતર એ એક એવુ પક્ષી છે કે, જે તમારા ઘરમા ગરીબી લાવે છે પરંતુ, એ વાત પણ વાસ્તવિક છે કે, જો તમે આ પક્ષીના પીંછા ઘરમા રાખો તો તમે અઢળક સંપત્તિ મેળવી શકો છો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ જાણીને તમને પણ નવાઈ લાગશે પરંતુ, આ વાત સંપૂર્ણપણે વાસ્તવિક છે કે, કબૂતરનુ એક પીંછું તમને કરોડપતિ બનાવી શકે છે. તમારે આ માટે ફક્ત એક નાનો એવો ઉપાય કરવાનો છે. આ પક્ષીને શાંતિનુ પ્રતીક માનવામા આવે છે અને તેને સંપત્તિનુ પ્રતીક પણ માનવામા આવે છે. શાસ્ત્રોમા આ પક્ષીને લક્ષ્મી માતાના ભક્ત પણ માનવામા આવે છે અને જો તમે તમારા ઘરના અમુક ભાગોમા કબૂતરોના પંખ મૂકો છો, તો તે તમારા ઘરમા ધનવૃદ્ધિ લાવી શકે છે. આ સિવાય કબૂતરના પંખને સફેદ કપડામાં મૂકો અને તેના પર લાલ દોરો બાંધો અને પછી તેને તમારી છાતીમા મૂકો તો પછી તમારા ઘરમા ક્યારેય પણ નાણાકીય અછત સર્જાશે નહિ.

આ ઉપાય અજમાવવા માટે સૌથી પહેલા તો તમારે કબૂતરની પાંખો લઈને પછી તે પાંખોને સફેદ કપડામાં મુકવી અને તેના પર લાલ દોરો તમારી છાતીમાં મૂકો. આ સિવાય તમારા ઘરની તિજોરીના ચાર ખૂણામા ફક્ત કબૂતરની પાંખો મૂકો જેથી, તમારા પર રહેલુ તમામ કરજ ઉતારી જશે અને તમારા ઘરમા ક્યારેય પણ નાણાની અછત સર્જાશે નહિ.

જે ઘરમાં કબૂતરો હોય છે ત્યા પુષ્કળ સકારાત્મક ઊર્જા હોય છે અને જો તમે તેની પાંખો રાખો છો, તો તમારા ઘરમા ક્યારેય આર્થિક સમસ્યાઓ ઉદ્ભવતી નથી. તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિ દૂર કરવા માટે કબૂતરની ત્રણ પાંખો લાવો અને તેમાંથી એક પાંખ તમારા ઘરના મુખ્ય રૂમની દક્ષિણ બાજુએ મૂકો. ત્યારબાદ બીજા પીંછાને રસોડામાં અને ત્રીજી પાંખને ઘરના બાથરૂમની પૂર્વ અથવા ઉત્તર દિશામાં છુપાવો. આ ઉપાય અજમાવવાથી તમારા ઘરમા ક્યારેય પણ વાદ-વિવાદ નહિ થાય.