ગાંધીનગર: મધ્યાહન ભોજન કર્મચારીઓનું પડતર માંગણીઓને લઇ આંદોલન

અટલ સમાચાર, ગાંધીનગર વિવધ આંદોલનોને લઇ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ફેરવાયેલુ છે. દિવસથી મધ્યાહન ભોજન કર્મચારી કેટલીક માંગણીઓને લઈને સરકાર સામે મોર્ચો માંડીને બેઠા છે. આ કર્મચારીઓની માંગણી છે કે, તેમને નોકરી પર કાયમી કરવામાં આવે સાથે સાથે તેમને મળતું લઘુતમ વેતન હાલ 1500 થી 3000 રૂ માસિક છે જે ખૂબ ઓછું છે તે પણ વધારવાની
 
ગાંધીનગર: મધ્યાહન ભોજન કર્મચારીઓનું પડતર માંગણીઓને લઇ આંદોલન

અટલ સમાચાર, ગાંધીનગર

વિવધ આંદોલનોને લઇ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ફેરવાયેલુ છે. દિવસથી મધ્યાહન ભોજન કર્મચારી કેટલીક માંગણીઓને લઈને સરકાર સામે મોર્ચો માંડીને બેઠા છે. આ કર્મચારીઓની માંગણી છે કે, તેમને નોકરી પર કાયમી કરવામાં આવે સાથે સાથે તેમને મળતું લઘુતમ વેતન હાલ 1500 થી 3000 રૂ માસિક છે જે ખૂબ ઓછું છે તે પણ વધારવાની માંગ કરી રહ્યા છે. જો માંગણીઓનો સ્વીકાર નહિ કરવામાં આવે તો ઇચ્છામૃત્યુની માંગ કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ગાંધીનગર ખાતે બે દિવસથી આંદોલન પર બેઠેલા મધ્યાહન ભોજનના કર્મચારીઓની માંગ છે કે, તેમને નોકરી પર કાયમી કરવામાં આવે સાથે સાથે તેમને મળતું લઘુતમ વેતન હાલ 1500 થી 3000 રૂ માસિક છે જે ખૂબ ઓછું છે તે પણ વધારવાની માંગ કરી રહ્યા છે. આ યોજનાનું ખાનગીકરણ કરવા અંગે પણ આ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. કુલ 96000 કર્મચારી ઓ આ અંદોલનમાં જોડાયા છે. જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો 96000 કર્મચારી દ્વારા તાલુકા જિલ્લામાં પૂતળા દહનના જલદ કાર્યક્રમો આપવામાં આવશે. અને ત્યાર બાદ પણ જો માંગણીઓનો સ્વીકાર નહિ કરવામાં આવે તો ઇચ્છામૃત્યુની માંગ કરવામાં આવશે.