J&K: આતંકવાદીએ સુરક્ષાદળોને બનાવ્યા ટાર્ગેટ, 2 જવાન શહીદ

અટલ સમાચાર, ડેસ્ક સુરક્ષાદળોએ એચએમટી વિસ્તારમાં ઘેરાબંધી કરતાં જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. 26/11ની વરસી પર આતંકવાદીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ હરકત કરી છે. Jammu Kashmir ના Srinagarમાં એચએમટી વિસ્તારોમાં આતંકવાદીઓએ સુરક્ષાબળોને નિશાન બતાવતાં ફાયરિંગ કર્યું છે. સમાચાર છે કે આ આતંકવાદી હુમલા માં બે જવાનો શહીદ થયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
J&K: આતંકવાદીએ સુરક્ષાદળોને બનાવ્યા ટાર્ગેટ, 2 જવાન શહીદ

અટલ સમાચાર, ડેસ્ક

 સુરક્ષાદળોએ એચએમટી વિસ્તારમાં ઘેરાબંધી કરતાં જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. 26/11ની વરસી પર આતંકવાદીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ હરકત કરી છે. Jammu Kashmir ના Srinagarમાં એચએમટી વિસ્તારોમાં આતંકવાદીઓએ સુરક્ષાબળોને નિશાન બતાવતાં ફાયરિંગ કર્યું છે. સમાચાર છે કે આ આતંકવાદી હુમલા માં બે જવાનો શહીદ થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ ખુશીપોરામાં સુરક્ષાબળો પર ગોળીઓ ચલાવી હતી. સુરક્ષબળોએ આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારમાં ઘેરાબંધી કરી શોધખોળ અભિયાન શરૂ કરી દીધું છે.