કાંકરેજ:ગામે આવેલ ચાંદપીર દરગાહનો ઉરૂસ યોજાશે
અટલ સમાચાર,કાંકરેજ બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકામાં વર્ષો જુની ચાંદપીરની દરગાહ આવેલી છે. આ દરગાહ દાઉદી બોહરા સમાજની છે. આ પીરને શહીદ માનવામાં આવે છે. સાથે દરગાહ પર હિન્દુ-મુસ્લીમ સહિત દરેક ધર્મના લોકો આવતા હોય છે. પછી તે મુસ્લમાન હોય કે હિન્દુ આ પીરના દરવાજે સૌ એક સમાન. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે તા. 17 એપ્રિલના
Mar 27, 2019, 18:11 IST
અટલ સમાચાર,કાંકરેજ
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકામાં વર્ષો જુની ચાંદપીરની દરગાહ આવેલી છે. આ દરગાહ દાઉદી બોહરા સમાજની છે. આ પીરને શહીદ માનવામાં આવે છે. સાથે દરગાહ પર હિન્દુ-મુસ્લીમ સહિત દરેક ધર્મના લોકો આવતા હોય છે. પછી તે મુસ્લમાન હોય કે હિન્દુ આ પીરના દરવાજે સૌ એક સમાન. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે તા. 17 એપ્રિલના રોજ ચાંદપીરનો ઉરૂસ યોજાશે. જેમાં દાઉદી વહોરા સમાજ દ્વારા શહીદ પીરના ઉરૂશમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.