મહેસાણાઃ ચારચોકવાળી ચેહર માતાજીનો 8મો પાટોત્સવ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા (પી.ડી. મહેતા) સોમવાર 29 એપ્રિલના રોજ મહેસાણા નાગલપુર હાઈવે પર આવેલ ચારચોકવાળી માઁ ચેહર માતાજીના મંદિરનો 8મો પાટોત્સવ યોજાયો હતો. જેમાં સવારે 11 કુંડાત્મક હવનનું આયોજન કરેલ અને ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે 6.00 કલાકે શ્રીફળ હોમી હવનની પૂર્ણાહુતી કરવામાં આવી હતી. ચેહર માતાજીના મંદિરે સોમવારે રાત્રે લોક
 
મહેસાણાઃ ચારચોકવાળી ચેહર માતાજીનો 8મો પાટોત્સવ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા (પી.ડી. મહેતા)

સોમવાર 29 એપ્રિલના રોજ મહેસાણા નાગલપુર હાઈવે પર આવેલ ચારચોકવાળી માઁ ચેહર માતાજીના મંદિરનો 8મો પાટોત્સવ યોજાયો હતો. જેમાં સવારે 11 કુંડાત્મક હવનનું આયોજન કરેલ અને ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે 6.00 કલાકે શ્રીફળ હોમી હવનની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.

મહેસાણાઃ ચારચોકવાળી ચેહર માતાજીનો 8મો પાટોત્સવ યોજાયો

ચેહર માતાજીના મંદિરે સોમવારે રાત્રે લોક ડાયરો અને રમેણ(જાતર) નું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ માઁ ચેહરના ભુવાજી દોલતસિંહ શંકરસિંહ ઝાલા તેમજ ચેહર પરિવારના તમામ સભ્યોએ માતાજીનાં કાર્યક્રમમાં સહયોગ આપી માઁ ચેહરના આશીર્વાદ લીધા હતા.

મહેસાણાઃ ચારચોકવાળી ચેહર માતાજીનો 8મો પાટોત્સવ યોજાયો