મહેસાણાઃ મુખ્યમંત્રીના હસ્તે દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ

અટલ સમાચાર, મહેસાણા ગુજરાતના મોઢેરા સૂર્યમંદિરમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો મુખ્યમંત્રી આરંભ કરાવ્યો હતો. આ દિવ્ય સૂર્યમંદિરની ગરિમાને રાજ્ય સરકારે આ ઉત્તરાર્ધ ઉત્સવ આયોજન દ્વારા વધુ ઉન્નત બનાવવાનો પ્રયાસ કર્યો છે. 12 મહિના મુજબ સૂર્યની 12 પ્રતિમા, 52 અઠવાડિયા પ્રમાણે 52 સ્તંભ, દિવસ પ્રમાણે 365 હાથી પર સભામંડપ અને 7 દિવસ મુજબ 7 ઘોડા સૂર્યનો રથ
 
મહેસાણાઃ મુખ્યમંત્રીના હસ્તે દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાતના મોઢેરા સૂર્યમંદિરમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો મુખ્યમંત્રી આરંભ કરાવ્યો હતો. આ દિવ્ય સૂર્યમંદિરની ગરિમાને રાજ્ય સરકારે આ ઉત્તરાર્ધ ઉત્સવ આયોજન દ્વારા વધુ ઉન્નત બનાવવાનો પ્રયાસ કર્યો છે.

મહેસાણાઃ મુખ્યમંત્રીના હસ્તે દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ

12 મહિના મુજબ સૂર્યની 12 પ્રતિમા, 52 અઠવાડિયા પ્રમાણે 52 સ્તંભ, દિવસ પ્રમાણે 365 હાથી પર સભામંડપ અને 7 દિવસ મુજબ 7 ઘોડા સૂર્યનો રથ અને 8 પ્રહર પ્રમાણે સૂર્યની અષ્ટપ્રતિમા છે અને આજે પણ લોકો આ ગણતરીને અનુસરે છે.

મહેસાણાઃ મુખ્યમંત્રીના હસ્તે દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શિયાળાની ઠંડીમાં સૂર્યના કિરણોનો સ્પર્શ તાજગી સાથે હૂંફનો પણ અહેસાસ કરાવે છે. ઉત્તરાયણ પછી સૂર્યનારાયણ જ્યારે ઉત્તર તરફ પ્રયાણ કરે ત્યારે શિયાળાના અંત અને વસંતના આરંભની શરૂઆત ઉત્સવ રૂપે નવી ચેતનાનો અનુભવ આપણને કરાવે છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સૂર્યમંદિરના પરિસરમાં ઉત્તરાર્ધ નૃત્ય ઉત્સવ પણ એવી જ નવી ચેતના-નવા જોમ નવી શકિતનો ઉદ્દીપક બન્યો છે.

મહેસાણાઃ મુખ્યમંત્રીના હસ્તે દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઉત્તરાર્ધ ઉત્સવએ મોઢેરાના સૂર્યમંદિરની ગરિમાને વધુ ઉન્નત બનાવવાનો પ્રયાસ છે.

મહેસાણાઃ મુખ્યમંત્રીના હસ્તે દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ

બે દિવસના આ ઐતિહાસિક સ્થળના સાન્નિધ્યમાં નૃત્યપ્રસ્તુતિઓ અને ઐતિહાસિક ધરોહરનો સુભગ સમન્વય રચાશે. આ ઉત્સવના માધ્યમથી લોકો આપણા ઐતિહાસિક વારસાથી વધુ નિકટ આવશે. કલા-સંસ્કૃતિને સંવર્ધિત કરવા સરકાર પણ પ્રતિબદ્ધ છે.