મહેસાણાઃ રાજધાની નવરાત્રી ગ્રુપ અને ABVP દ્રારા કરિયાણાની કિટનું વિતરણ
અટલ સમાચાર, મહેસાણા રાજધાની નવરાત્રી ગ્રુપ અને ABVP મહેસાણાના સંયુક્ત ઉપક્રમે ૧૦૧ કરિયાણાની કિટ વિતરણ કરવામાં આવી.પ્રધાનમંત્રી દ્વાર કોરોના મહામારીના લીધે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરેલ છે. ૨૧ દિવસના લોકડાઉનના લીધે રોજબરોજ છૂટક મજૂરી કરીને જીવન જીવતા પરિવારોને મુશ્કેલી ન સર્જાય અને ભોજન મળી રહે તે હેતુથી રાજધાની નવરાત્રી ગ્રૂપ અને ABVP મહેસાણા ના કાર્યકર્તા
Mar 26, 2020, 20:58 IST
અટલ સમાચાર, મહેસાણા
રાજધાની નવરાત્રી ગ્રુપ અને ABVP મહેસાણાના સંયુક્ત ઉપક્રમે ૧૦૧ કરિયાણાની કિટ વિતરણ કરવામાં આવી.પ્રધાનમંત્રી દ્વાર કોરોના મહામારીના લીધે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરેલ છે. ૨૧ દિવસના લોકડાઉનના લીધે રોજબરોજ છૂટક મજૂરી કરીને જીવન જીવતા પરિવારોને મુશ્કેલી ન સર્જાય અને ભોજન મળી રહે તે હેતુથી રાજધાની નવરાત્રી ગ્રૂપ અને ABVP મહેસાણા ના કાર્યકર્તા ઓ તારીખ ૧૪/૦૪/૨૦૨૦ સુધી ૧૦૧ પરિવારો ને કરિયાણા કીટની સુવિધા પૂરી પાડશે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
કીટ વિતરણ કરેલ વિસ્તાર,રંગોલી પાર્લર પાછળ રાધનપુર રોડ સીએનજી પેટ્રોલ પંપ પાસે રાધનપુર રોડ
તિરૂપતિ શુકન સોસાયટી પાસે રાધનપુર રોડપ્રમુખ ફ્લોરા ફ્લેટ સામે રાજીવ બ્રિગેડ સોસાયટી પાસે રાધનપુર રોડ આ તમામને કીટનું વિતરણ કરવામા આવશે.