મહેસાણા: ડો.ડાહ્યાભાઇ પટેલ ફાઉન્ડેશન દ્રારા માસ્ક-સેનેટાઇઝરનું વિતરણ કરાયુ
અટલ સમાચાર, ડેસ્ક મેહસાણા ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે તેવામાં વિજાપુરના ડો.ડાહ્યાભાઈ પટેલ ફાઉન્ડેશન દ્વારા સરકારી કચેરીઓમાં માસ્ક તેમજ સેનેટાઈઝરનું વિતરણ કરી અભૂતપૂર્વ કામગીરી કરી જન ભાગીદારી કરી. સામૂહિક યજ્ઞમાં સુરેશભાઈ પટેલ દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતનમાં જતા સેનેટાઈઝરનું માસ્ક પાણીની બોટલ જેવી જરૂરી વસ્તુ આપીને સેવાનું ઉમદા કાર્ય કર્યું હતું. અટલ સમાચાર આપના
May 20, 2020, 10:43 IST
અટલ સમાચાર, ડેસ્ક મેહસાણા
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે તેવામાં વિજાપુરના ડો.ડાહ્યાભાઈ પટેલ ફાઉન્ડેશન દ્વારા સરકારી કચેરીઓમાં માસ્ક તેમજ સેનેટાઈઝરનું વિતરણ કરી અભૂતપૂર્વ કામગીરી કરી જન ભાગીદારી કરી. સામૂહિક યજ્ઞમાં સુરેશભાઈ પટેલ દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતનમાં જતા સેનેટાઈઝરનું માસ્ક પાણીની બોટલ જેવી જરૂરી વસ્તુ આપીને સેવાનું ઉમદા કાર્ય કર્યું હતું.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
વિજાપુર ખાતે વતન પરત જઇ રહેલા પરપ્રાંતીય શ્રમિકોને ડો ડાહ્યાભાઈ પટેલ ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા હેન્ડ
સેનિટાઇઝર અને માસ્કનું વિતરણ વિજાપુરના મામલતદાર જે કે પટેલ, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર
તેમજ વેગેરેની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.