પાલનપુર: જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બીમાર શ્વાનને બચાવાયું

અટલ સમાચાર,પાલનપુર પાલનપુર ખાતે જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ મંગળવારે સવારે 6:30 કલાકે ફોન આવેલ કે દેવપુરા ગામ ડીસા હાઇવે એક કૂતરું છેલ્લા 2 દિવસથી બીમાર છે. તેવી જાણ થતાં જ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ચિરાગભાઈ સી વૈષ્ણવ, મંત્રી દેવરામભાઈ રાવલ, અરવિંદભાઈ નાઈ અને ધવલભાઈ જોશી ત્યાં જઈ કરુણા એનિમલ હેલ્પ લાઈનનો કોન્ટેક કરી તાત્કાલિક
 
પાલનપુર: જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બીમાર શ્વાનને બચાવાયું

અટલ સમાચાર,પાલનપુર

પાલનપુર ખાતે જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ મંગળવારે સવારે 6:30 કલાકે ફોન આવેલ કે દેવપુરા ગામ ડીસા હાઇવે એક કૂતરું છેલ્લા 2 દિવસથી બીમાર છે. તેવી જાણ થતાં જ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ચિરાગભાઈ સી વૈષ્ણવ, મંત્રી દેવરામભાઈ રાવલ, અરવિંદભાઈ નાઈ અને ધવલભાઈ જોશી ત્યાં જઈ કરુણા એનિમલ હેલ્પ લાઈનનો કોન્ટેક કરી તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી. અને દેવપુરા ગામના સ્થાનિક લોકોએ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની તમામ ટીમનો ખુબ ખુબ આભાર માન્યો હતો.