અહીં હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉપરકોટ ની મુલાકાતે આવે છે.
ઉપરકોટમાં પ્રવેશતાની સાથે જ આપણે એક ભવ્ય અને અતિ પ્રાચીન નગરીમાં આવ્યા હોય એવો અહેસાસ થાય છે.
સ. ૧પ૩૮ માં દીવમાં પોર્ટુગીઝોએ સામે લડવા માટે તુર્કી સેનાઓએ આ તોપનો ઉપયોગ કર્યો હતો.
આવે છે કે, સૌથી પ્રાચીન ઐતિહાસિક અને પુરાણો હોય તો આ ઉપરકોટનો કિલ્લો છે.ઇતિહાસ એમ કહે છે કે, ઉગ્રસેને આ કિલ્લો બંધાવ્યો છે
અને હા અહીં મસ્જિદ પણ છે.
વાવમાં ઉપરથી ઉતરી શકાય એ પ્રકારના પગથિયા બનાવવામાં આવ્યા છે.અડી કડી વાવ ની અંદર 172 પગથિયા છે.
સામાન્ય રીતે કુવો ગોળ હોય છે, પણ અહીં વિસ્મય પમાડે એવી વાત છે આ કૂવો ચોરસ માં કોતરવામાં આવેલ છે.
જે જોવા માટે લોકો આજે પણ ઉમટી રહ્યા છે.અને મન પ્રફુલ્લિત કરી રહ્યા છે.