રાધનપુર: સરદારપુરા દૂધમંડળીના નવનિર્મિત દૂધ ઘરનું ઉદ્ઘાટન કરાયુ

અટલ સમાચાર,પાટણ રાધનપુર તાલુકામાં સરદારપુરા દૂધ મંડળીના નવનિર્મિત દૂધ ઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. સરદારપુરા દૂધમંડળીના દૂધઘરના ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં દુધ ઉત્પાદકો હાજર રહયા હતા. સરદારપુરા દૂધમંડળીના દૂધઘરના ઉદ્ઘાટન સમારોહમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી ઉપસ્થિત રહયા હતા. યુવાનો આર્થિક આત્મનિર્ભરતા સાથેના સુખી જીવનના હકદાર બને તે માટે, ઉપસ્થિત આગેવાનોને બનાસ ડેરીની વિવિધ લાભકારી
 
રાધનપુર: સરદારપુરા દૂધમંડળીના નવનિર્મિત દૂધ ઘરનું ઉદ્ઘાટન કરાયુ

અટલ સમાચાર,પાટણ

રાધનપુર તાલુકામાં સરદારપુરા દૂધ મંડળીના નવનિર્મિત દૂધ ઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. સરદારપુરા દૂધમંડળીના દૂધઘરના ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં દુધ ઉત્પાદકો હાજર રહયા હતા.

સરદારપુરા દૂધમંડળીના દૂધઘરના ઉદ્ઘાટન સમારોહમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી ઉપસ્થિત રહયા હતા.
યુવાનો આર્થિક આત્મનિર્ભરતા સાથેના સુખી જીવનના હકદાર બને તે માટે, ઉપસ્થિત આગેવાનોને બનાસ ડેરીની વિવિધ લાભકારી યોજનાઓનો વધુને વધુ લાભ લેવા માટે અનુરોધ પણ કર્યો હતો.