રેકોર્ડ@ગુજરાતઃ એક જ દિવસમાં 615 કેસ નોંધાયા, 18 દર્દીના મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં આજ રોજ 615 નવા દર્દી નોંધાયા છે. જ્યારે બીજી તરફ 379 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આજે રાજ્યમાં 18 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનાં 10, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 2, રાજકોટ કોર્પોરેશન 1, ગાંધીનગર 1, બોટાદ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, આ પ્રકારે કુલ
 
રેકોર્ડ@ગુજરાતઃ એક જ દિવસમાં 615 કેસ નોંધાયા, 18 દર્દીના મોત

અટલ સમાચાર, ડેસ્ક     

રાજ્યમાં આજ રોજ 615 નવા દર્દી નોંધાયા છે. જ્યારે બીજી તરફ 379 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આજે રાજ્યમાં 18 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનાં 10, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 2, રાજકોટ કોર્પોરેશન 1, ગાંધીનગર 1, બોટાદ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, આ પ્રકારે કુલ 18 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1790 પર પહોંચ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં આજે 615 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 197, સુરત કોર્પોરેશન 174, વડોદરા કોર્પોરેશન 36, નવસારી 21, મહેસાણા 16, અમદાવાદ 14, વડોદરા 11, આણંદ 11, કચ્છ 11, સુરત 10, ભાવનગર કોર્પોરેશ, રાજકોટ કોર્પોરેશન, ગાંધીનગર અને ભરૂચમાં 8-8 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત સાંબરકાંઠા, સુરેન્દ્રનગર અને છોટાઉદેપુરમાં 7, ભાવનગર 6, જામનગર કોર્પોરેશન 5, અરવલ્લી 5, પંચમહાલ 5, વલસાડ 5, રાજકોટ 4, ખેડા 3, નર્મદા 3, અમરેલી 3, મોરબી 3, જૂનાગઢ કોર્પોરેશન, પાટણ, બોટાદ, જામનગર, ગીર સોમનાથ, દાહોદ અને જૂનાગઢમાં 2-2 કેસ, ગાંધીનગર કોર્પોરેશન, બનાસકાંઠા, મહીસાગર, તાપી અને અન્ય રાજ્યમાં 1-1 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કુલ 379 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 199, સુરત કોર્પોરેશન 69, વડોદરા કોર્પોરેનનાં 10, નવસારીના 2, મહેસાણા 2, અમદાવાદ 19, આણંદ 8, કચ્છ 2, ગાંધીનગર 7, ભરૂચ 7, સાબરકાંઠા 4, સુરેન્દ્રનગર 9, જામનગર કોર્પોરેશન 8, અરવલ્લી 8, પંચમહાલ 3, ખેડા 3, નર્મદા 1, અમરેલી 3, જૂનાગઢ કોર્પોરેશન 1, પાટણ 3, બોટાદ 1, જામનગર 5, ગાંધીનગર કોર્પોરેશન 5, આ પ્રકારે કુલ 379 લોકો ઘરે પરત ફર્યા હતા.