ધાર્મિકઃ ધનતેરસના દિવસે કંઇ વસ્તુ ખરીદવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક ધનતેરસના દિવસે ખરીદીનું ખાસ મહત્વ રહેલું હોય છે. આ દિવસે શહેરના અને ગામડાના લોકો ખરીદી કરવા માટે બજારમાં આવે છે. અને કંઇકને કંઇક ઘરે લાવે છે. તે માટે આપણે જ્યારે બજારમાં કંંઇ વસ્તુ લેવાનું ના રહી જાય એ ખાસ ધ્યાન રાખી લો. અમીર હોય કે ગરીબ બધા કંંઈક ને કંંઈક ખરીદે છે
 
ધાર્મિકઃ ધનતેરસના દિવસે કંઇ વસ્તુ ખરીદવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

ધનતેરસના દિવસે ખરીદીનું ખાસ મહત્વ રહેલું હોય છે. આ દિવસે શહેરના અને ગામડાના લોકો ખરીદી કરવા માટે બજારમાં આવે છે. અને કંઇકને કંઇક ઘરે લાવે છે. તે માટે આપણે જ્યારે બજારમાં કંંઇ વસ્તુ લેવાનું ના રહી જાય એ ખાસ ધ્યાન રાખી લો. અમીર હોય કે ગરીબ બધા કંંઈક ને કંંઈક ખરીદે છે .

ખાસ કરીને સોના, ચાંદી અને વાસણ ધનતેરસના દિવસે લોકો ખરીદી કરે છે. ધનતેરસના દિવસે શુભ દિવસનો લાભ ઉઠાવવા માટે માર્કેટમાં દરેક વસ્તુઓના દામ વધી જાય છે. આખું વર્ષ અન્ન ધનની ઉણપ ન હોય એના માટે માત્ર પાંચ રૂપિયા ખર્ચ કરી સામાન ઘરે લઈ આવો. જેથી તમારા પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.

* માટીના દીવા સૂરજ ડૂબતા પછી પ્રગટાવો. કોઈ પણ પારિવારિક સભ્યની અકાલ મૃત્યુ નહી થાય.
* કુંકુ
* પતાશા
* આખા ધાણા