ધાર્મિક@ચાણસ્મા: શ્રાવણિયા સોમવારે ઝીલેશ્વર મહાદેવ મંદીરે ભક્તોનું ઘોડાપુર

અટલ સમાચાર, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી) પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવના મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો ના ઘોડાપુર ઉમટી પડ્યા છે. આ માસમા જ ઠેરઠેર શ્રાવણીયો મેળો ભરાય છે. જેમાં શ્રાવણ માસના બીજા સોમવારે ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામ ખાતે ઝીલેંશ્વર મહાદેવના સાંનિધ્યમાં લોકમેળો ભરાયો હતો. તેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો તથા બાળકોએ ઝીલેશ્વર દાદાના દર્શનનો તથા મેળાનો
 
ધાર્મિક@ચાણસ્મા: શ્રાવણિયા સોમવારે ઝીલેશ્વર મહાદેવ મંદીરે ભક્તોનું ઘોડાપુર

અટલ સમાચાર, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)

પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવના મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો ના ઘોડાપુર ઉમટી પડ્યા છે. આ માસમા જ ઠેરઠેર શ્રાવણીયો મેળો ભરાય છે. જેમાં શ્રાવણ માસના બીજા સોમવારે ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામ ખાતે ઝીલેંશ્વર મહાદેવના સાંનિધ્યમાં લોકમેળો ભરાયો હતો. તેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો તથા બાળકોએ ઝીલેશ્વર દાદાના દર્શનનો તથા મેળાનો લાભ લીધો હતો.

ધાર્મિક@ચાણસ્મા: શ્રાવણિયા સોમવારે ઝીલેશ્વર મહાદેવ મંદીરે ભક્તોનું ઘોડાપુર