ધાર્મિક@જૂનાગઢ: મોરારી બાપુએ ગીરનાર રોપ-વેમાં બેસીને અંબાજી મંદિરે કર્યા દર્શન

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગત દિવસોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જૂનાગઢ ખાતે એશિયાના સૌથી મોટા ગીરનાર રોપ-વેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે વિશ્વ વિખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ રોપ-વે માં બેસી સફર કરી છે. તેઓ ગીરનાર રોપ-વેમાં બેસીને સફર કરતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
ધાર્મિક@જૂનાગઢ: મોરારી બાપુએ ગીરનાર રોપ-વેમાં બેસીને અંબાજી મંદિરે કર્યા દર્શન

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગત દિવસોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જૂનાગઢ ખાતે એશિયાના સૌથી મોટા ગીરનાર રોપ-વેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે વિશ્વ વિખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ રોપ-વે માં બેસી સફર કરી છે. તેઓ ગીરનાર રોપ-વેમાં બેસીને સફર કરતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જૂનાગઢ ગિરનાર પર કથાકાર મોરારિ બાપુએ રોપવેમાં બેસી સફર કરી હતી. રોપ વેમાં બેસી ગિરનાર પર અંબાજી મંદિરે દર્શન કર્યા હતા. આ સમયે સોશ્યલ ડિસ્ટન્ટનું ધ્યાન રાખી બાપુએ રોપ વે માં બેસી ગિરનારનો નયન રમણીય નજરો નિહાળ્યો હતો.