ધાર્મિક@પાલોદર: માં અંબાના નવિન મંદીર માટે 41 લાખનું દાન

અટલ સમાચાર,મહેસાણા પાલોદરના રાજપૂત સમાજે માં અંબાના નવીન મંદિર માટે 41 લાખના દાનનો સાગર છલકાવ્યો છે. મહેસાણાના પાલોદર રાજપૂત સમાજ દ્વારા કુળદેવી માં જગદંબાની તા.11 ફેબ્રુઆરીના ડાયરામાં માતાજીની ઉછામણીમાં દાનની સરવાણી વહેતી થઈ હતી. જેમાં દેવી-દેવતાની મુર્તિ માટે 21 લાખ રોકડા જ્યારે જમણવાર સહિતના દાતા મળી 41 લાખ આપી શ્રધ્ધા વહેતી કરી છે. અટલ સમાચાર
 
ધાર્મિક@પાલોદર: માં અંબાના નવિન મંદીર માટે 41 લાખનું દાન

અટલ સમાચાર,મહેસાણા

પાલોદરના રાજપૂત સમાજે માં અંબાના નવીન મંદિર માટે 41 લાખના દાનનો સાગર છલકાવ્યો છે. મહેસાણાના પાલોદર‌ રાજપૂત સમાજ દ્વારા કુળદેવી માં જગદંબાની તા.11 ફેબ્રુઆરીના ડાયરામાં માતાજીની ઉછામણીમાં દાનની સરવાણી વહેતી થઈ હતી. જેમાં દેવી-દેવતાની મુર્તિ માટે 21 લાખ રોકડા જ્યારે જમણવાર‌ સહિતના દાતા મળી‌ 41 લાખ આપી શ્રધ્ધા વહેતી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધાર્મિક@પાલોદર: માં અંબાના નવિન મંદીર માટે 41 લાખનું દાન

મહેસાણાના પાલોદર ગામે રાજપૂત સમાજે એક જ દિવસમાં જગતદેવી માં અંબાના નવીન મંદિર માટે 41 લાખનું દાન કર્યું છે. આવું સારૂ અને મોટું દાન પાલોદરા ગામના રાજપૂત સમાજે આપ્યું છે. આ દાનમાં 21 લાખનું રોકડ દાન જમા કરવામાં આવ્યું છે. તદ્દઉપરાંત ગઇકાલે રાત્રે ડાયરામાં માતાજીની ઉછામણીમાં 31 લાખની સરવાણી કરવામાં આવી હતી. આમ કુલ જમણવાર સહિત 41 લાખનું દાન કરીને શ્રધ્ધાળુંઓએ ધન્યતા અનુભવી છે.