રિપોર્ટ@ગુજરાતઃ 24 કલાકમા 572 કેસ, 25ના મોત, કુલ દર્દી 29001

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ સાથે આજ રોજ નવા 572 કેસ નોંધાયેલા છે. કોરોના વાયરસ ગુજરાતમાં 24મી જૂનની સાંજે 6.00 વાગ્યાની સ્થિતિ મુજબ 572 નવા કેસ અને 575 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોના વાયરસે છેલ્લા 24 કલાકમાં 25 દર્દીનો ભોગ લીધો છે. જોકે, આજે નવા નોંધાયેલા કેસની
 
રિપોર્ટ@ગુજરાતઃ 24 કલાકમા 572 કેસ, 25ના મોત, કુલ દર્દી 29001

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ સાથે આજ રોજ નવા 572 કેસ નોંધાયેલા છે. કોરોના વાયરસ ગુજરાતમાં 24મી જૂનની સાંજે 6.00 વાગ્યાની સ્થિતિ મુજબ 572 નવા કેસ અને 575 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોના વાયરસે છેલ્લા 24 કલાકમાં 25 દર્દીનો ભોગ લીધો છે. જોકે, આજે નવા નોંધાયેલા કેસની સાથે જ ગુજરાતનો કોરોનાનો અત્યારસુધી સંક્રમિત થયેલા દર્દીઓનો આંકડો 29001 થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજે નવા આવેલા કેસમાં અમદાવાદમાં 205, સુરતમાં 155, વડોદરામાં 35, સુરતમાં 17, જામગનર 17, વડોદરા 10, ભરૂચમાં 10, રાજકોટ કોર્પોરેશનમાં 9, આણંદમાં 9, સુરેન્દ્રહમાં 9, પંચમહાલમાં 9, નર્મદામાં 9, અરવલ્લીમાં 7, નવસારીમાં 6. ગાંધીનગરમાં, કચ્છમાં, ગીરસોમનાથમાં, વલસાડાં પાંચ પાંચ, મહેસાણામાં 4, રાજકોટમાં 4, અમરેલીમાં 4, ભાવનગર શહેરમાં 3, મહીસાગરમાં 3, પાટણમાં 3, ખેડામાં 3, છોટાઉદેપુરમાં 3, ગાંધીનગર શહેરમાં 2, જૂનાગઢ શહેરમાં 2, ભાવનગરમાં 2, જૂનાગઢમાં 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા 1, બોટાદમાં 1, જામનગરમાં 1દાહોદમાં 1 એમ કુલ 572 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 25નાં મોત થયા છે. અમદાવાદમાં 15, સુરતમાં 5, પાટણમાં 2, જામનગર શહેરમાં 1, સાબરકાંઠામાં 1 અને ગીરસોમનાથમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં હાલમાં કુલ 21096 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 6169 દર્દીના મોત થયા છે. હજુ પણ 70 દર્દી વેન્ટીલેટર પર છે.