રિપોર્ટ@ગુજરાતઃ 24 કલાકમાં 577 કેસ નોંધાયા, 18 દર્દીના મોત

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાંકોરોના વાયરસના 577 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 18 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 11 અને અમદાવાદ જિલ્લામાં 1, સુરત શહેરમાં 3, ગાંધીનગર શહેરમાં અને ગાંધીનગર જિલ્લામાં 1-1 અને સુરેન્દ્રનગરમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1754 થયો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
રિપોર્ટ@ગુજરાતઃ 24 કલાકમાં 577 કેસ નોંધાયા, 18 દર્દીના મોત

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાંકોરોના વાયરસના 577 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 18 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 11 અને અમદાવાદ જિલ્લામાં 1, સુરત શહેરમાં 3, ગાંધીનગર શહેરમાં અને ગાંધીનગર જિલ્લામાં 1-1 અને સુરેન્દ્રનગરમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1754 થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં 577 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 225, સુરત કોર્પોરેશન 152, વડોદરા કોર્પોરેશન 44, અમદાવાદમા 13, સુરતમાં 12, જામનગર કોર્પોરેશન 11, નર્મદા 11, ગાંધીનગર 10,રાજકોટ કોર્પોરેશન 9, ભરૂચ 9, વલસાડ 8, આણંદ 7, પંચમહાલ 6, ખેડા 6, ગાંધીનગર કોર્પોરેશન 5, રાજકોટ 5, કચ્છ 5, નવસારી 5, ભાવનગર કોર્પોરેશન 4, જૂનાગઢ કોર્પોરેશન 4, મહેસાણા 4, ગીર સોમનાથ 4, જામનગર 3, અમરેલી 3, અરવલ્લી 2, સાબરકાંઠા 2, પાટણ 2, સુરેન્દ્રનગર 2, ભાવનગર 1, બોટાદ 1, દાહોદ 1, મોરબીમાં 1 કે નોંધાયા છે આ પ્રકારે કુલ 577 કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 410 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 6318 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 66 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 6252 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 21506 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે