રિપોર્ટ@ગુજરાતઃ 24 કલાકમાં નવા 675 પોઝિટિવ કેસ, 21 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 675 નવા કેસ નોંધાયા છે જ્યારે 21 દર્દીનાં મોત થયા છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં સૌથી ગંભીર સ્થિતિ અમદાવાદ અને સુરતની છે. આજે અમદાવાદ શહેર અને જિલ્લાના મળીને 215 કેસ નોંધાયા છે જ્યારે સુરતના 201 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ એક્ટિવ કેસ 7411 છે. અટલ સમાચાર આપના
 
રિપોર્ટ@ગુજરાતઃ 24 કલાકમાં નવા 675 પોઝિટિવ કેસ, 21 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 675 નવા કેસ નોંધાયા છે જ્યારે 21 દર્દીનાં મોત થયા છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં સૌથી ગંભીર સ્થિતિ અમદાવાદ અને સુરતની છે. આજે અમદાવાદ શહેર અને જિલ્લાના મળીને 215 કેસ નોંધાયા છે જ્યારે સુરતના 201 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ એક્ટિવ કેસ 7411 છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં કોરોના વાયરસના કારણે 24 કલાકમાં 20 દર્દીનાં મોત થયા છે જેમાં અમદાવાદમાં 8, સુરતમાં 4, રાજકોટમાં 1, સુરતમાં 1, ભરૂચમાં 1. અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, અમરેલી, દાહોદ, દેવભૂમિ દ્વારકામાં 1 એમ કુલ 20 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં 7411 એક્ટિવ કેસ છે, જે પૈકીના 63 વેન્ટીલેટર પર છે.

રાજ્યમાં અમદાવાદમાં 215, સુરતમાં 201, વડોદરામાં 58, નવસારીમાં 24, જામગનર શહેરમાં 15, ભરૂચમાં 15, વલસાડમાં 15, બનાસકાંઠામાં 12, સુરેન્દ્રનગરમાં 12, મહેસાણામાં 10, રાજકોટ શહેરમાં 9, ખેડામાં 9, ગાંધીનગરમાં 8, આણંદમાં 8, જૂનાગઢ શહેરમાં 7, રાજકોટ જિલ્લામાં 6, પંચમહાલમાં 5, સાબરકાંઠામાં 5, મોરબીમાં 4, ભાવનગરમાં 3,અરવ્લીમાં , કચ્છ, ભાવનગર જિલ્લો, અમરેલી, જામગનર જિલ્લામાં 3-3 કેસ નોંધાયા છે. જ્યારે પાટણ, મહીસાગર, બોટાદ, દાહોદ , છોટાઉદેપુરમાં 2-2 અને નર્મદામાં અને ગીરસોમનાથમાં 1-1 મળી કુલ 675 કેસ નોંધાયા છે.