પ્રસંગ@સિધ્ધપુર: કડવા પાટીદાર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો
અટલ સમાચાર, મહેસાણા સિધ્ધપુર ખાતે રાજપુર કડવા પાટીદાર સમૂહલગ્ન કમિટી દ્વારા તેરમાં સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પ્રખર અર્થશાસ્ત્રી જયનારાયણભાઈ વ્યાસ તથા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ચેરમેન બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે પાટણ જીલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ, સમૂહલગ્ન કમિટી પ્રમુખ બળદેવભાઈ પટેલ, પ્રમોદભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, જસુભાઇ પટેલ, જે.ડી.પટેલ, ભરતભાઈ
Nov 14, 2019, 12:26 IST
અટલ સમાચાર, મહેસાણા
સિધ્ધપુર ખાતે રાજપુર કડવા પાટીદાર સમૂહલગ્ન કમિટી દ્વારા તેરમાં સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પ્રખર અર્થશાસ્ત્રી જયનારાયણભાઈ વ્યાસ તથા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ચેરમેન બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે પાટણ જીલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ, સમૂહલગ્ન કમિટી પ્રમુખ બળદેવભાઈ પટેલ, પ્રમોદભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, જસુભાઇ પટેલ, જે.ડી.પટેલ, ભરતભાઈ મોદી વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.