આપઘાત@ભિલોડા: મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, કારણ અકબંધ

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા અરવલ્લી જિલ્લામાં LRD તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીનાં આપઘાતથી ચકચાર મચી ગઇ છે. ભિલોડાની પોલીસ લાઇનના ક્વાર્ટર ખાતે રહેતા અને એલઆરડી પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય મંગુબેન નિનામાએ ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો છે. જોકે હજી સુધી આત્મહત્યા નું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સમગ્ર મામલે
 
આપઘાત@ભિલોડા: મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, કારણ અકબંધ

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા

અરવલ્લી જિલ્લામાં LRD તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીનાં આપઘાતથી ચકચાર મચી ગઇ છે. ભિલોડાની પોલીસ લાઇનના ક્વાર્ટર ખાતે રહેતા અને એલઆરડી પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય મંગુબેન નિનામાએ ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો છે. જોકે હજી સુધી આત્મહત્યા નું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સમગ્ર મામલે ભિલોડા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આપઘાત@ભિલોડા: મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, કારણ અકબંધ

અરવલ્લી જિલ્લાના ભિલોડાની પોલીસ લાઇનના ક્વાર્ટર ખાતે રહેતા અને એલઆરડી પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય મંગુબેન નિનામાએ ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો છે. પતિ સાથે ઘરકંકાસને લઈને મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધાનું પોલીસનું માનવું છે. મહિલાના પતિ એસઆરપીમાં ફરજ બજાવે છે. બનાવ બાદ ભિલોડા પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલા પોલીસકર્મીએ તા. 21ના રોજ રાત્રે 11.30 વાગ્યા પહેલા પોતાના ઘરે જ અગમ્ય કારણસર આપઘાત કરી લીધો હતો. જે બાદમાં રાત્રે 12.30 વાગ્યાની આસપાસ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે ભિલોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો