આપઘાત@રાજકોટ: કોરોનાના કહેર વચ્ચે ઘો-10ના વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીએ આપધાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ધોરણ 10ના વિદ્યાર્થીએ રાત્રે આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો રાજકોટના મવડીના નારાયણપાર્ક વિસ્તારમાં ગઈકાલે રાત્રે ધોરણ
 
આપઘાત@રાજકોટ: કોરોનાના કહેર વચ્ચે ઘો-10ના વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીએ આપધાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ધોરણ 10ના વિદ્યાર્થીએ રાત્રે આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટના મવડીના નારાયણપાર્ક વિસ્તારમાં ગઈકાલે રાત્રે ધોરણ 10ના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ પહેલા પણ રાજકોટમાં એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.