આપઘાત@સુરત: છાત્રાલયમાં રહેતાં યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સુરતના વાકલી ખાતે છાત્રાલયમાં રહીનો અભ્યાસ કરતા યુવકે અગમ્ય કારણોસર છાત્રાલયમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગેનું કારણ હજુ જાણી શકાય નથી. ત્યારે માંગરોળ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ પોતાના પુત્રના મોતને
 
આપઘાત@સુરત: છાત્રાલયમાં રહેતાં યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના વાકલી ખાતે છાત્રાલયમાં રહીનો અભ્યાસ કરતા યુવકે અગમ્ય કારણોસર છાત્રાલયમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગેનું કારણ હજુ જાણી શકાય નથી. ત્યારે માંગરોળ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ પોતાના પુત્રના મોતને લઇ પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના વાકલી ખાતે આવેલ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જોકે વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ હજુ અકબંધ રહેવા પામ્યું છે. આ અંગે માંગરોળ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ ઘટના અંગેની જાણ યુવકના માતા પિતાને કરતા યુવકના માતા-પિતા છાત્રાલય ખાતે આવી પહોચ્યા હતા. પોલીસે યુવકના મૃતદેહનું પંચનામું કરીને મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યો હતો.