દુર્ઘટના@ભરૂચ: બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના મોત, 15થી વધુ ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,ડેસ્ક ભરૂચનાં હાઇવે પર આવેલા વડદલા ગામ પાસે ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે જ્યારે 15થી વધારે લોકોને ઇજા પહોંચી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિની હાલત ગંભીર છે. તમામ ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ
 
દુર્ઘટના@ભરૂચ: બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના મોત, 15થી વધુ ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,ડેસ્ક

ભરૂચનાં હાઇવે પર આવેલા વડદલા ગામ પાસે ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે જ્યારે 15થી વધારે લોકોને ઇજા પહોંચી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિની હાલત ગંભીર છે. તમામ ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દુર્ઘટના@ભરૂચ: બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના મોત, 15થી વધુ ઇજાગ્રસ્ત

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@ભરૂચ: બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના મોત, 15થી વધુ ઇજાગ્રસ્ત

સુરતથી સૌરાષ્ટ્ર તરફ બસ જઇ રહી હતી ત્યારે નબીપુર પાસે એક ટેન્કર યુ ટર્ન લઇ રહ્યું હતું. ત્યારે જ બસ અને ટેન્કર ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. આ બસ આખી બસ ભરેલી હતી. જેમાંથી 15 જેટલા લોકોને ઇજા થઇ છે અને ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત વૃદ્ધે જણાવ્યું કે, અમે લોકો ભાવનગર જઇ રહ્યાં હતાં. અમારી બસમાં બેઠેલા મોટાભાગનાં લોકોને ઇજા પહોંચી છે.