દુર્ઘટના@જૂનાગઢ: અકસ્માતમાં લક્ઝરીના બે ટુકડાં, 5 લોકોના મોત
અટલ સમાચાર,ડેસ્ક જૂનાગઢના વિસાવદર નજીક ખાનગી બસને અકસ્માત નડતા 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. વિસાવદર નજીક ખાનગી બસને અકસ્માત નડતા 5 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 25થી વધુ લોકોને ઇજા પહોંચી છે. વિસાવદરથી ધારી રોડ પર બસ અકસ્માત સર્જાયો હતો. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અટલ
Jan 11, 2020, 17:06 IST
અટલ સમાચાર,ડેસ્ક
જૂનાગઢના વિસાવદર નજીક ખાનગી બસને અકસ્માત નડતા 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. વિસાવદર નજીક ખાનગી બસને અકસ્માત નડતા 5 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 25થી વધુ લોકોને ઇજા પહોંચી છે. વિસાવદરથી ધારી રોડ પર બસ અકસ્માત સર્જાયો હતો. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
જૂનાગઢના વિસાવદર હાઇવે પર પસાર થતી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની આ ઘટનાને પગલે 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે તાત્કાલિક અસરથી દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.