વડગામ: લોકડાઉન વચ્ચે ગામમાં સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો
અટલ સમાચાર, વડગામ કોરોના વાયરસને લઇ સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવ્યુ છે. આ તરફ વડગામમાં પણ દરેક મહોલ્લામાં સેનેટાઇઝર છાંટવામાં આવ્યુ છે. આ સાથે બહારથી આવેલા તમામ લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે. ગામના સરપંચ દ્રારા ગ્રામજનોને કામ વગર ઘરની બહાર નહિ નિકળવા અપીલ કરવામાં આવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
Mar 28, 2020, 15:25 IST
અટલ સમાચાર, વડગામ
કોરોના વાયરસને લઇ સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવ્યુ છે. આ તરફ વડગામમાં પણ દરેક મહોલ્લામાં સેનેટાઇઝર છાંટવામાં આવ્યુ છે. આ સાથે બહારથી આવેલા તમામ લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે. ગામના સરપંચ દ્રારા ગ્રામજનોને કામ વગર ઘરની બહાર નહિ નિકળવા અપીલ કરવામાં આવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના વડગામમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો છે. મૂળ વડગામના પણ ધંધાર્થે બહાર સ્થાયી થયેલા લોકો લોકડાઉનને લઇ પરત ફરતા તેમની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે ગામના તમામ મહોલ્લામાં સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. વડગામમાં સરપંચ સહિતના દ્રારા ગામમાં સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.