વડગામઃ વિશ્વ આદીવાસી દિવસે જલોતરામાં વૃક્ષારોપણ કરાયું
અટલ સમાચાર, વડગામ(જગદીશ શ્રીમાળી) વિશ્વ આદીવાસી દીન નિમિત્તે ભીલ સમાજ દ્રારા જલોતરામાં વૃક્ષારોપણ કરાયું. 9 ઓગષ્ટના રોજ આદીવાસી દીન તરીકે ઉજવવામાં આવ્યાં હતો. ત્યારે જલોતરા ખાતે ભીલ સમાજ દ્રારા સ્મશાન ભૂમીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જલોતરા ગ્રામ પંચાયત સરપંચ મંજુલાબેન માંગાજીભાઇ ભીલ તથા કાંન્તીભાઇ તથા અન્ય ગ્રામજનોએ વિશેષ જહેમત ઉઠાવી
Aug 9, 2019, 17:08 IST
અટલ સમાચાર, વડગામ(જગદીશ શ્રીમાળી)
વિશ્વ આદીવાસી દીન નિમિત્તે ભીલ સમાજ દ્રારા જલોતરામાં વૃક્ષારોપણ કરાયું. 9 ઓગષ્ટના રોજ આદીવાસી દીન તરીકે ઉજવવામાં આવ્યાં હતો. ત્યારે જલોતરા ખાતે ભીલ સમાજ દ્રારા સ્મશાન ભૂમીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જલોતરા ગ્રામ પંચાયત સરપંચ મંજુલાબેન માંગાજીભાઇ ભીલ તથા કાંન્તીભાઇ તથા અન્ય ગ્રામજનોએ વિશેષ જહેમત ઉઠાવી કામ પૂર્ણ કર્યુ હતું.