વડગામઃ વિશ્વ આદીવાસી દિવસે જલોતરામાં વૃક્ષારોપણ કરાયું

અટલ સમાચાર, વડગામ(જગદીશ શ્રીમાળી) વિશ્વ આદીવાસી દીન નિમિત્તે ભીલ સમાજ દ્રારા જલોતરામાં વૃક્ષારોપણ કરાયું. 9 ઓગષ્ટના રોજ આદીવાસી દીન તરીકે ઉજવવામાં આવ્યાં હતો. ત્યારે જલોતરા ખાતે ભીલ સમાજ દ્રારા સ્મશાન ભૂમીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જલોતરા ગ્રામ પંચાયત સરપંચ મંજુલાબેન માંગાજીભાઇ ભીલ તથા કાંન્તીભાઇ તથા અન્ય ગ્રામજનોએ વિશેષ જહેમત ઉઠાવી
 

અટલ સમાચાર, વડગામ(જગદીશ શ્રીમાળી)

વિશ્વ આદીવાસી દીન નિમિત્તે ભીલ સમાજ દ્રારા જલોતરામાં વૃક્ષારોપણ કરાયું. 9 ઓગષ્ટના રોજ આદીવાસી દીન તરીકે ઉજવવામાં આવ્યાં હતો. ત્યારે જલોતરા ખાતે ભીલ સમાજ દ્રારા સ્મશાન ભૂમીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જલોતરા ગ્રામ પંચાયત સરપંચ મંજુલાબેન માંગાજીભાઇ ભીલ તથા કાંન્તીભાઇ તથા અન્ય ગ્રામજનોએ વિશેષ જહેમત ઉઠાવી કામ પૂર્ણ કર્યુ હતું.