વડગામ: સકલાણા પંચાયતના ડે.સરપંચની બિન હરીફ વરણી કરાઈ

અટલ સમાચાર, વડગામ (જગદિશ શ્રીમાળી) વડગામ તાલુકાના સકલાણા ગ્રામ પંચાયતના ડે.સરપંચની બિન હરીફ વરણી કરવામાં આવી છે. સકલાણા પંચાયતના ડે.સ.રાજીબેન ભવાનસિંહ રાજપૂતનું અવસાન થયું હતું. બુધવારે સકલાણા ગ્રામ પંચાયતના સરપંચ મણીબેન મોહનભાઈ, ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયતના સર્કલ મફાજી રાજપૂતની ઉપસ્થિતિમાં સકલાણા ગ્રામ પંચાયતના સદસ્ય એલ.એસ.મોદીની ડે. સરપંચપદે બિનહરીફ વરણી કરવામાં આવી
 
વડગામ: સકલાણા પંચાયતના ડે.સરપંચની બિન હરીફ વરણી કરાઈ

અટલ સમાચાર, વડગામ (જગદિશ શ્રીમાળી)

વડગામ તાલુકાના સકલાણા ગ્રામ પંચાયતના ડે.સરપંચની બિન હરીફ વરણી કરવામાં આવી છે. સકલાણા પંચાયતના ડે.સ.રાજીબેન ભવાનસિંહ રાજપૂતનું અવસાન થયું હતું. બુધવારે સકલાણા ગ્રામ પંચાયતના સરપંચ મણીબેન મોહનભાઈ, ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયતના સર્કલ મફાજી રાજપૂતની ઉપસ્થિતિમાં સકલાણા ગ્રામ પંચાયતના સદસ્ય એલ.એસ.મોદીની ડે. સરપંચપદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. અને સમગ્ર મીટીંગનું સફળ સંચાલન તલાટી સંજયભાઈ ચૌધરી દ્વારા કરાયું હતું હતું. આ મીટીંગમાં પંચાયતના સરપંચ, સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.