સનાતન ધર્મમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પિતૃપક્ષની શરૂઆત ભાદરવો માસની પૂર્ણિમા તિથિએ થઇ હતી,અને અમાસની તિથિએ પૂર્ણ થાય છે.
તેમની આત્માની શાંતિ માટે સાચી શ્રદ્ધા સાથે કરવામાં આવતા તર્પણને શ્રાદ્ધ કહેવામાં આવે છે
જેથી તેઓ તેમના સંબંધીઓ પાસે જઈને તર્પણ ગ્રહણ કરી શકે
તેનાથી પ્રસન્ન થઈને પિતૃઓ તેમના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ પ્રદાન કરે છે.
એવું માનવામાં આવે છે કે, જો તમે શ્રાદ્ધ ન કરો તો પૂર્વજોની આત્માઓને શાંતિ નથી મળતી
તો જ તેઓ તમને અને તમારા પરિવારને આશીર્વાદ આપશે. જેના કારણે તમારા પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
અને તેમને આદરપૂર્વક દાન અને દક્ષિણા આપીને વિદાય આપવી જોઈએ.
ઉપરાંત પૂર્વજો માટે શ્રાદ્ધકર્મ પછી દીપદાનનું પણ ખાસ મહત્વ છે.