સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એકમાત્ર રફાળેશ્વર મહાદેવનું મંદિર એવુ છે કે, જ્યાં માતૃ તેમજ પિતૃતર્પણનું કાર્ય એકસાથે અને એક જ જગ્યાએ થાય છે
જેથી તે દિવસે કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે.
પાંડવ કાળથી જે મંદિરના અસ્તિત્વના પુરાવાઓ મળી રહ્યા છે અને હાલમાં લોકો જેને રફાળેશ્વર મહાદેવ તરીકે જાણે છે
આ ઉપરાંત રફાળેશ્વર મંદિર માં ભાદરવા મહિના માં અહિયાં "નારણબલી" ની વિધિ પણ કરવા માટે નું ઉતમ સ્થળ માનવા માં આવે છે.
આ શિવ મંદિર મોરબીના મહારાજા શ્રી લખધીરજી મહારાજે બંધાવેલ છે