અમદાવાદના ખાડિયા વિસ્તારમાં એક જુનું મંદિર આવેલું છે. જાણીએ આ મંદિરની વિશેષતા વિશે,,,
આ મંદિર વિશે લોકોમાં એક અનોખી માન્યતા રહેલી છે. આ મંદિરમાં વિદેશ જવાની ઘેલચ્છા ધરાવતા લોકો વધારે આવે છે. કારણ કે આ મંદિર વિદેશના વિઝાની માન્યતા માટે પ્રસિદ્ધ છે.
હનુમાનજીના દર્શન કરવા જાઓ ત્યારે તમારે તમારો પાસપોર્ટ લઈ જવાનો રહે છે.
અને સંકલ્પ મુકાવીને તમને પાસપોર્ટ પાછો આપી દે છે, સંકલ્પ મુકાવ્યા પછી વિઝા મળી જાય છે.
હનુમાનજીના દર્શન માટે માત્ર અમદાવાદ નથી પણ દૂર દૂરથી લોકો આવે છે એવી માન્યતા છે.
આ મંદિરમાં ભક્તો પોતાની અનેક બાધાઆખડી માટે આવે છે અને તેઓની બધી ઈચ્છા પરિપૂર્ણ થાય છે.
વીઝાની કચેરીએ નહીં પણ દાદાનાં ચરણોમાં શીશ ઝૂકાવે છે.
સમગ્ર ભારતમાંથી ભક્તો વીઝા માટે દાદાના શરણે આવે છે