તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે
અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે.
સહજાનંદ વન બાગ (૬,૪૫,૬૦૦ સ્ક્વેર ફૂટ), આર્ષ રિસર્ચ સેન્ટર આવેલ છે.
અક્ષરધામ ગુજરાત ના ખુબસુરત મંદિરો માંથી એક છે એ આખા ભારત માં તેની વિશાળ વસ્તુકલા માટે પ્રસિદ્ધ છે
અહીં ખુબસુરત મૂર્તિ ઓ પણ છે જો તમે ગુજરાત માં છો તો આ મંદિર ની જરૂર મુલાકાત લો.અહીં ઘણું બધું જોવાલાયક છે