સોનાની જ્વેલરી પર હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવેલું છે. છતાં લોકો સોનાની ભેળસેળથી છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે
પરંતુ ક્યારેય 24 કેરેટના સોનાના ઝવેરાત બની શકતા નથી. કારણ કે તે ખૂબ નરમ સોનું હોય છે.
જે 91.66 ટકા સોનું છે.
22 કેરેટના ઘરેણા પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 અંક, 14 કેરેટ માટે 585 અંક હોય છે.
જે સોનાની કેરેટની શુદ્ધતાના નિશાનની બાજુમાં હોય છે.