તેને સામાન્ય રીતે ઘોંઘાટને નિવારવા માટે વાવવામાં આવે છે.
પર્ણો જેમ મોટા થાય છે તેમ આછા લીલાં રંગ ના બને છે, અને છેવટે તે સંપૂર્ણ ઘાટ લીલાં રંગ નાં થાય છે.
ફૂલો ટૂંકા સમયગાળા માટે ખીલે છે, (સામાન્ય રીતે બે થી ત્રણ અઠવાડિયા), પરંતુ તે તેમના રંગને કારણે સ્પષ્ટ નથી.
આ વૃક્ષ ભારતભરના બગીચાઓમાં એક મુખ્ય આકર્ષણ છે.
ઉત્સવોમાં લગ્ન પ્રસંગોમાં આસોપાલવના પાંદડાના તોરણ લટકાવામાં આવે છે.