અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે.
હિન્દુ પક્ષ અનુસાર, બાબરના લડવૈયા મીર બાકીએ 1528માં મંદિરને તોડીને બાબરી મસ્જિદ બનાવી હતી.
૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ ખાતે નવા મંદિરનું ખાતમૂર્હત કર્યું હતું.[
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની છતનું 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
સમગ્ર રામ મંદિર પરિસર 2.7 એકર જમીનમાં નિર્માણાધીન છે.