ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘરમાં આ છોડ રાખવું
આ છોડ યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં અઢળક સુખ-શાંતિ આવે છે
ઘરની સાઉથ ઇસ્ટ દિશાને અગ્નિ કોણ પણ કહેવાય છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી તમને ધન સાથે જોડાયેલા લાભ મળે છે.
ખોટી દિશામાં રાખેલો મની પ્લાન્ટ જીવનમાં આર્થિક તંગીનુ કારણ બને છે.
નીચે તરફ ઢળેલી વેલ જીવનમાં ઉદાસી લાવે છે અને નુકશાન કરાવે છે.