માટીમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા હોય છે એટલે માટલાનું પાણી આપણને કુદરતી સ્વાસ્થ્ય અને સ્વચ્છતા તરફ દોરી જાય છે.
તે કુંવારી જમીન ગૌચરની કે નદી કાંઠાના ભાઠાની પડતર જમીનની કાળી માટી લઈ આવે છે અને જાતે ઘરે માટલાનુ ઘડતળ કરે છે.
માટલાનું પાણી પીવાથી આપણું હૃદય સારું રહે છે અને હૃદયને લગતી બીમારીઓ પણ નાશ કરી દે છે.
ફ્રીઝ નું પાણી કાયમ પીવાથી અનેક પ્રકર ની બીમારીઓ થઇ શકે છે.
માટલાનું પાણી આપણે પીએ તો તે જળ એ ગંગાજળ જેવું શુદ્ધ હોય છે.