પાચનતંત્ર માટે ફાયદાકારક – વરિયાળીમાં ખૂબ સારી માત્રામાં ફાઈબર છે. જે પાચનતંત્ર સારું બનાવે છે.
વરીયાળી સાથે બદામ અને સાકર સાથે લેવાથી મેમરી પાવર માં વધારો થાય છે.
વરિયાળીના પાણીથી કોગળા કરવાથી મોઢામાં પડેલા ચાંદામાં રાહત મળે છે.
ગરમ પાણી સાથે લેવાથી ચરબી ઘટે છે અને તમારું વજન પણ નિયંત્રણમાં રહે છે.
આંખોની દ્રષ્ટિ વરીયાળી ના સેવન કરવાથી વધારી શકાય છે.