તેના પાકેલા ફળ લોકો ખાય છે. સુકવેલં પળ માવા તરીકે વેચાય છે
અંજીરમાં આયર્ન અને કૅલ્શિયમ પ્રચૂર પ્રમાણમાં હોવાનાં કારણે તે એનીમિયામાં લાભકારક હોય છે
પાણીમાં 5 અંજીર નાંખીને ઉકાળી લો અને આ પાણી ગાળીને ગરમ-ગરમ સવારે તથા સાંજે પીવાથી શરદીમાં ફાયદો થાય છે.
વિનેગર કે પાણીમાં અંજીરનાં ઝાડની છાલની ભસ્મ બનાવી માથા પર લેપ કરવાથી માથાનો દુઃખાવો મટી જાય છે.
અંજીરની છાલ, સૂંઠ, ધાણા બધુ સરખા પ્રમાણમાં લો અને કૂટીને રાત્રે પાણીમાં પલાડી દો
અંજીરમાં કૅલ્શિયમ ભારે પ્રમાણમાં હોય છે કે જે હાડકાંને મજબૂત કરવામાં સહાયક હોય છે.