તાંદળજો પિત્તને હરનાર છે. તાંદળજોના સેવનથી પેટની બળતરા શાંત થાય છે.
તાંદળજાની ભાજી અથવા તેનો રસ લોહીનું શુદ્ધિકરણ કરનાર છે.
. તે ખાવાથી રૂચિ જળવાઇ રહે છે. તાંદળજાની ભાજી ભૂખ લગાડનાર છે.
તેમાં વિટામિન એ પ્રચુરમાત્રામાં સમાયેલું હોય છે.
શરીરમાં ગરમીથી કે લોહીવિકારથી ચળ આવતી હોય ત્યારે તેની ભાજી ગુણકારી બને છે