ભરૂચ ભારત દેશની પશ્ચિમે આવેલાં ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાનું આશરે ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતું એક શહેર છે,
આ શહેરનું પ્રાચીન નામ ભૃગુકચ્છ હતું. જે ભૃગુઋષિનાં નામ પરથી પડ્યું હતું
જુના જમાનામાં ભરૂચ ઘણું મોટું બંદર હતું.અને અરબસ્તાન તથા ખાડીના દેશોના વેપારીઓ વેપાર કરવા આવતા હતા.
સિદ્ધિ વિનાયક મંદિર, નર્મદા નદી,ગોલ્ડન બ્રિજ,જૂનો કિલ્લો,ભ્રુગુ ઋષિનું મંદિર,કબીર વડ..
જે આરબ તથા ઇથિયોપિઆના વ્યાપારિઓ પણ જાણતા હતા અહિંથી ભારતના પશ્ચિમમાં આવેલા તે સમયના રાજ્યો સાથે વ્યાપાર થતો હતો