અમદાવાદની ગુફા એ અમદાવાદ ખાતે આવેલું અંશત: ભૂગર્ભ કળા ભવન છે.
તેનું નામ પહેલા હુસૈન-દોશીની ગુફા હતું જે પાછળથી અમદાવાદની ગુફા કરવામાં આવ્યું હતું.
અડધા છુપાવેલા પગથિયા તેના ગોળાકાર દરવાજા તરફ દોરી જાય છે
જે ઉપરના ઘુમ્મટ થી લઈને તળિયા સુધી સળંગ છે.
તેઓ ઝાડના થડ જેવા દેખાય છે.
ઘુમ્મટમાં રહેલા છિદ્રો દ્વારા પ્રકાશ ગુફામાં દાખલ થાય છે અને જમીન પર કુંડાળા રચે છે જે સમય સાથે પોતાનું સ્થાન સુર્યની ગતિ મુજબ બદલે છે
તેમાં માનવ અને પ્રાણીઓના આકારો મુખ્ય છે. તેમના પ્રખ્યાત ઘોડાના ચિત્રો પણ છે.
તેમને કેટલા ધાતુના માનવ આકારો પણ અહીં મૂક્યા છે.તેમનું સૌથી મોટું શેષનાગ કલાચિત્ર જે 100 feet (30 m)100 ફીટનું છે તે અહીં બનાવેલું છે