જેમાં બે ખેલાડીઓ 64 સ્ક્વેરના ચેકરબોર્ડ પર હરીફ રાજાને પકડવાની સ્પર્ધા કરે છે.
15મી સદીના અંત સુધીમાં તે સમકાલીન રમત તરીકે વિકસિત થઇ હતી અને આજે ખૂબ લોકપ્રિય છે.
યુનેસ્કો દ્વારા 20 જુલાઈના દિવસે ઈન્ટરનેશનલ ચેસ ડે મનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી.
કાળક્રમે આ રમત શતરંજ તરીકે ઓળખવામાં આવી
કારણ કે, આ રમતના મ્હોરાંઓ રાજા, રાણી, હાથી, ઘોડા, ઊંટ અને સૈનિકો જેવા દેખાતા તથા ઓળખાતા હતા.
તેનો મૂળભૂત હેતુ રાજવીઓમાં લડાઈ વખતે આક્રમણ અને બચાવના ગુણો વિકસાવવાનો હતો.