તેનું બાંધકામ અને સમારકામ લગભગ પાંચમી સદી (ઇ.પૂ.) થી લઇ અને ૧૬મી સદી સુધી ચાલેલું
આ દીવાલ ચીનની ઉતરીય સરહદની હુણ લોકોના હુમલાઓથી રક્ષા કરવા માટે બાંધવામાં આવેલ
પરંતુ તેઓ પોતાના શાસન દરમિયાન દિવાલનું નિર્માણ ન કરાવી શક્યા. તેમના મૃત્યુના સેંકડો વર્ષ પછી, દિવાલ બનાવવાનું કામ શરૂ કરાયું
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દિવાલને 'વિશ્વની સૌથી મોટી કબ્રસ્તાન' પણ કહેવામાં આવે છે.
એવું કહેવામાં આવે છે કે આ દિવાલની પહોળાઈ એવી છે કે તેના પર એક સાથે પાંચ ઘોડા અથવા 10 સૈનિકો એકસાથે ચાલી શકે
આ પૈકીના લગભગ 10 લાખ લોકોએ દિવાલના નિર્માણકાર્ય દરમિયાન જીવ ગુમાવ્યો હતો.
આ જ કારણ છે કે ચીનની આ મહાન અને વિશાળ દિવાલને વિશ્વનું સૌથી મોટુ કબ્રસ્તાન પણ કહેવામાં આવે છે.
તેથી આ વાતો માત્ર રહસ્ય જ બનીને રહી છે.