વજન ઘટાડનાર વ્યક્તિ માટે નારિયેલ પાણી એક અદ્ભુત વિકલ્પ છે
તે બ્લેડ ગ્લૂકોસના લેવને નિયંત્રિત રાખે છે. જેથી શરીરમાં સુગર બરાપર પાચન થાય છે
નારિયેળ પાણી ડેમેજ સ્કિન સેલથી બચાવે છે. અને ત્વચાને હાઇડ્રેટ રાખે છે
આર્યુવેદમાં નારિયેળપાણીને પાચનક્રિયા માટે ઉતમસ્ત્રોત માનવામાં આવે છે
એસિડિટી, પેટમાં બળતરાજેવી તકલીફો થતી હોય તો નારિયેળ પાણી આ સમસ્યાને ડજથી નાબૂદ કરવામાં સક્ષમ છે.