આજે 14 જુલાઈ, 2023ના બપોરે 2.35 કલાકે ચંદ્રયાન 3 લોન્ચ થશે
ગત વખતે ચંદ્રયાન-2 માટે 960 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે ભારતનો અવકાશ ક્ષેત્રમાં ઘણો સમૃદ્ધ ઇતિહાસ છે.
ચંદ્રયાન-3 પ્રક્ષેપણનો પ્રથમ ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને નરમ ઉતરાણ કરવાનો છે
તેનું વજન લગભગ 3,900 કિલો છે.