નિયમિત ચાલવાથી નિરાશા, હતાશા કે ડિપ્રેશનનાં પ્રાથમિક લક્ષણોમાં ફાયદો થાય છે.
ચાલવાની આદત તમને વધારાની ચરબી ઉતારવામાં મદદ કરી શકે છે.
પાચનને લગતી કોઈ પણ સમસ્યા દૂર કરવા માટે ચાલવાનું એ સરળ અને અક્સીર ઉપાય ગણાય છે
જેમને ડાયાબિટીઝ થયેલો છે તેમને રોજ ૩૦થી ૪૦ મિનિટ ચાલવાથી લોહીમાં શુગરનું પ્રમાણ કાબૂમાં રહે છે.
યુવાનીથી માંડીને પ્રૌઢાવસ્થા સુધી નિયમિત ચાલવાથી બુદ્ધિશક્તિ તેજ થાય છે અને યાદશક્તિ સુધરે છે